સ્વાઈન ફ્લૂ

સ્વાઈન ફ્લૂ (H1N1) શું છે ? સ્વાઈન ફલૂ એક શ્વાસોશ્વાસથી ફેલાતો ચેપી રોગછે, જે H1N1 ઈન્ફલ્યુએન્ઝા વાઇરસના ઇન્ફેક્સના કારણે ફેલાય છે, જો કે આ વાયરસ એપ્રિલ 2009માં પ્રથમ શોધી કઢાયો, ત્યારે તેમાં ડુક્કર, એવીયન (પક્ષી) અને મનુષ્ય ઈન્ફલ્યુએન્ઝાના વાયરસના જનીનનું સંમિશ્રણ હતું. મોટાભાગના લોકોએ માત્ર હળવાં લક્ષણોનો અનુભવ કર્યો છે,કેટલાકે વધુ તીવ્ર લક્ષણોનો અનુભવ કર્યો…

Details

તણાવ અને મનોપચાર

પરિચય તણાવ વિનાના જીવનની કલ્પના થઈ શકે નહિ. તણાવ એ જીવનનો એટલો અવિભાજિત હિસ્સો છે કે જેને સામાન્ય વ્યકિતત્વના વિકાસ માટે જરૂરી ગણવામાં આવે છે. તેમ છતા પણ જો આ તણાવો જો વધારે પડતા તીવ્ર બની જાય તો તે ગંભીર મનોવિકૃતિ માટેનું કારણ અથવા માનસિક બીમારી ને નોતરનાર બની શકે છે. એવું નોંધાયેલ છે કે…

Details
Trigeminal Neuralgia Definition Symptoms Cause Diet Homeopathic Medicine Treatment Homeopathy Doctor Clinic in Rajkot Gujarat India

ટ્રાયજેમીનલ ન્યુરાલ્જીયા

ટ્રાઇજિનીનલ નર્વ (ચેતા) મગજના પોલાણમાંથી નીકળી ચહેરા ઉપર ડાબી અને જમણી એમ બન્ને બાજુ સંવેદના પહોંચાડવાનું કાર્ય પાંચમી ફેસિયલ નર્વ કરે છે. જેને ટ્રાઇજિનીનલ નર્વ (ચેતા) કહે છે. જે આંખ, કાન, ભ્રમર, કપાળ, લમણાં, નાક ઉપર અને નીચેના જડબા, ગળાની ઉપર નીચે અને પાછળના ભાગ સુધી પથરાયેલી હોય છે. ટ્રાયજેમીનલ ન્યુરાલ્જીયા ટ્રાઇજેમીનલ નર્વમાં કોઈ કારણસર…

Details
Obesity Definition Symptoms Cause Diet Homeopathic Medicine Treatment Homeopathy Doctor Clinic in Rajkot Gujarat India

સ્થૂળતા

સ્થૂળતા કેજેને આપણે મેદસ્વીતા , મોટાપો, ફેટ વગેરે નામથી પણ ઓળખીએ છીએ. સ્થૂળતા એ એક એવી સ્થિતિ છે, જેમાં શરીરની એડિપોઝ પેશીમાં વધારાની ચરબી સામાન્યપણે એકઠી થાય છે અને શરીરના ઇચ્છનીય વજન કરતા 20 ટકા વધારો થાય છે. સ્થૂળતા(મેદસ્વીતા)ની શરીર પર થતી આશરો … • સ્થૂળતાની કેટલીક નકારાત્મક આરોગ્ય અસરો છે ને તે અકાળે મૃત્યુ…

Details

વ્યક્તિગત સ્વાસ્થ્ય

આપણે જે ખોરાક ખાઇએ છીએ, જે રીતે આપણું શરીર સ્વચ્છ રાખીએ છીએ, શારીરિક કસરત અને સલામત જાતીય સંબંધ, આ દરેક પરિબળો શરીરના સારા સ્વાસ્થ્યમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે. ઘણાંબધાં રોગો સ્વચ્છતાના અભાવને કારણે થાય છે. પરોપજીવીઓ, કરમિયા, ખસ, દાંતમાં સડો, ઝાડા, મરડો વગેરે વ્યક્તિગત સ્વાસ્થ્ય વિજ્ઞાનના અભાવને કારણે થાય છે. આ દરેક રોગોને…

Details